conclavebanner
Reading Problem? સ્ક્રીન રીડર ઍક્સેસ હું શોધું છું

Image

01CivilDefense_28022025
02CivilDefense_28022025
03CivilDefense_28022025
04CivilDefense_28022025
05CivilDefense_28022025
1
2
3
4
5
6
7
8
9
10
11

 અવનવું

Image
Image
Image

 સંદેશ

Image
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
શ્રી ભૂપેન્દ્ર
પટેલ
 
 
Facebook Twitter
માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી
ગૃહ વિભાગ, ગુજરાત 
માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી ગૃહ વિભાગ, ગુજરાત
શ્રી હર્ષ
સંઘવી
 
સંદેશ

Image
Image
 નિયામકશ્રી,નાગરિક સંરક્ષણ

ડૉ. નીરજા ગોટરૂ રાવ

શ્રી મનોજ અગ્રવાલ
(આઇ. પી. એસ.)
:નાગરિકોને સંદેશ
Image
Image
 
Statue of Unity
 
Digital India
 

GUJARAT

Image
 અમારા વિશે

નાગરિક સંરક્ષણ

image

સને ૧૯૬૨માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે ગુજરાત રાજ્યમાં સને ૬ ડિસેમ્બર ૧૯૬૨ના રોજ નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવેલ છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ યુધ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને સતર્ક સચેત રાખવા તથા ઔદ્યોગીક ઉત્‍પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે.

વધુ

 

મુખ્ય પ્રવૃત્તિઓ

image
image
image

માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.

image
image

માલ મિલકતને થતાં નુકસાનને અટકાવવું.

image
image

ઔદ્યોગિક ઉત્‍પાદનની પ્રક્રિયા-પુરવઠો જાળવી રાખવો.;

image
image

રાષ્‍ટ્રના આંતરિક સ્‍તરે યુદ્ધ દરમિ‍યાન પ્રજાજનોનો જુસ્‍સો ટકાવી રાખવો.

image
image

શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્‍માત, આગ વગેરે આફતો વખતે.

 

વધુ

 
 

 લક્ષ્ય / હેતુઓ

નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો ત્‍યારથી નાગરિક સંરક્ષણ તંત્ર નીચે પ્રમાણે કામગીરી કરે છે.
હેતુઃ-
માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.

લક્ષ્‍યઃ-
શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્‍માત, આગ વગેરે આફતો વખતે.

વધુ

 

માળખું

નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની જિલ્લા તથા યુનિટ કક્ષાની ૧૪ કચેરીઓ તથા હોમગાર્ડ્ઝ ભવન ખાતે નાગરિક સંરક્ષણની એક તાલીમ શાળા (કેન્દ્ર) આવેલ છે. આ તાલીમ શાળાનું સંચાલન આચાર્યશ્રી (નાયબ પોલીસ અધિક્ષકશ્રી), નાગરિક સંરક્ષણ તાલીમશાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા કરવામાં આવે છે. જે માનદ સભ્યોને સ્પેશ્યાલાઇઝ તાલીમ આપવાનું કામ તથા N.D.R.F Academy નાગપુર ખાતે તાલીમમાં સ્વયંસેવકો મોકલવાની કામગીરી કરે છે.

  વધુ

 
 
Image

 આપની સેવામાં

Image

માહિતી મેળવવાનો અધિકાર
Image પ્રજાજોગ
Image નાગરિક સરંક્ષણમાં ભરતી
Image જાહેર માહિતી અધિકારીઓ
Image આપના પ્રશ્નો-અમારા ઉત્તર
Image તાલીમ
Image ફોર્મ્‍સ
Image ભરતી
Image સિદ્ધિઓ
Image તસવીરો
Image COVID 19 બંદોબસ્ત (સિવિલ ડિફેન્સ)
Image COVID 19 બંદોબસ્ત (ગ્રામ રક્ષક દળ)
Image

ફરિયાદ

Image જાહેર સેવાઓ અંગેના નાગરિકોનો અધિકાર New
Image ટ્રાફિક સંબંધીત ફરીયાદ-ગુજરાત પોલીસ સિટીઝન પોર્ટલ.New

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ
 
Image
 

SEARCH YOUR NAME IN THE VOTER'S LIST

 
CEO
 
Investment Intention FormNew
Strategic Partnership FormNew
wcag

  ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

મુલાકાતી નંબર: 0256735 Last updated on 10-06-2025