નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો ત્યારથી નાગરિક સંરક્ષણ તંત્ર
નીચે પ્રમાણે કામગીરી કરે છે.
હેતુઃ-
માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.
લક્ષ્યઃ-
શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી)
જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્માત, આગ વગેરે આફતો વખતે.
|