નાગરિક સંરક્ષણ |
http://www.civildefence.gujarat.gov.in |
નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ |
6/15/2025 2:31:23 AM |
|
|
નિર્ણય લેવાની પક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ
ચેનલ ઓફ સબમીશન
નાગરિક સંરક્ષણ, હેડકવાટર્સ ખાતે ફાઇલની નોંધ કલાર્ક તરફથી નિયમોને આધીન કરવામાં આવે છે. તેની ઉપર સીનીયર કલાર્ક, મુખ્ય કારકુન, કચેરી અધિક્ષક, સંયુક્ત નિયામક અને નિયામકશ્રી સુધી નિર્ણય અર્થે રજુ કરવામાં આવે છે.
|
|
|
|