નાગરિક સંરક્ષણ |
http://www.civildefence.gujarat.gov.in |
કામગીરીના માપદંડ |
6/15/2025 2:25:55 AM |
|
કામગીરીના માપદંડ:
કાર્યો કરવા માટે નકકી કરેલા ધોરણો
કચેરી કાર્ય પદ્ધતિ (સચિવાલય સિવાયની કચેરીઓ માટે) મુજબ કેસના નિકાલ કરવા માટે “ઘણો જરૂરી” કેસોનો ૨૪ કલાકમાં તથા “જરૂરી” કેસોનો બે દિવસમાં નિકાલ કરવાનો રહે છે.
રોકડ શાખા માટે (હિસાબી શાખા)
ક્રમ
|
બિલો
|
બિલો રજુ / દાખલ કરવાની સમયમર્યાદા
|
૧
|
પગાર બિલો
|
દર મહિનાની ૧૮ થી ૨૩ તારીખ સુધીમાં બિલો બનાવીને પગાર અને હિસાબી અધિકારીની કચેરી, અમદાવાદ ખાતે રજુ/દાખલ કરી દેવામાં આવે છે.
|
૨
|
પ્રવાસ ભથ્થા બિલો, મેડીકલ બિલો, પગાર પૂરવણી બિલો
|
દર મહિનાની ૧ થી ૧૫ તારીખ સુધીમાં બિલો બનાવીને પગાર અને હિસાબી અધિકારીની કચેરી, અમદાવાદ ખાતે રજુ/દાખલ કરી દેવામાં આવે છે.
|
૩
|
કન્ટીજન્સી બિલો, ટેલીફોન બિલો, મોબાઇલ ફોન બિલો, રજા પ્રવાસ રાહત પેશગી બિલો, અનાજ પેશગી/ તહેવાર પેશગી/ પ્રવાસ ભથ્થા પેશગી બિલો.
|
આ પ્રકારના બિલો તેની સમયમર્યાદાને આધિન નિયત સમયમાં બનાવીને પગાર અને હિસાબી અધિકારીની કચેરી, અમદાવાદ ખાતે રજુ/દાખલ કરી દેવામાં આવે છે.
|
*****
|