|
નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો ત્યારથી નાગરિક સંરક્ષણ તંત્ર નીચે પ્રમાણે કામગીરી કરે છે.
હેતુઃ-
-
માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.
-
માલ મિલકતને થતાં નુકસાનને અટકાવવું.
-
ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા-પુરવઠો જાળવી રાખવો.
લક્ષ્યઃ-
-
રાષ્ટ્રના આંતરિક સ્તરે યુદ્ધ દરમિયાન પ્રજાજનોનો જુસ્સો ટકાવી રાખવો.
-
શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્માત, આગ વગેરે આફતો વખતે.
-
નાગરિક સંરક્ષણ દળનું મુખ્ય લક્ષ્ય જાહેર જીવનને શક્ય બને તેટલું જલદી
સામાન્ય કરવાનું છે અને કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં આર્થિક વ્યવહાર ધબકતો રાખી પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાનું છે.
|
|
|