|
માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો
લોકોને માહીતી મળે તે માટે કચેરીએ અપનાવેલ સાધનો/ પધ્ધતિઓ.
- નાગરિક સંરક્ષણ, હેડકવાટર્સ, લાલદરવાજા, અમદાવાદ ખાતે હોમગાર્ડઝ કચેરી હસ્તકના પ્રથમ માળ નિયામકશ્રી નાગરિક સંરક્ષણ કચેરીના સ્ટાફને ફાળવવામાં આવેલ છે. . જેમાં
- કચેરીના રેકર્ડ માટે રેકર્ડરૂમની અલગ વ્યવસ્થા છે. જેનું સંચાલન કરવા માટે રજીસ્ટ્રી કલાર્કને નિયુકત કરેલ છે. નાગરિક સંરક્ષણ દળને લગતા નિયમો અને અધિનિયમોનાં પુસ્તકો લાયબેરીમાં રાખવામાં આવેલ છે.
|
|